પર કરકીર્દી માર્ગદર્શન. ધોરણ 10 નો અભ્યાસ કર્યા પછી શું કરવું? 12 આર્ટસ, કોમર્સ અને સાયન્સ?, કરી શકાય તેવા કોર્સની યાદી અને તમામ માહિતી ગુજરાત સરકાર દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે પ્રકાશિત કરાયેલ પુસ્તક “કારકિર્દી માર્ગદર્શન” માં વિગતવાર આપવામાં આવી છે. તે સારી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો નીચે આપેલ લિંક પરથી પુસ્તક ડાઉનલોડ કરો અને સંપૂર્ણ માહિતી જુઓ.
ધોરણ 10 પછી શું ?
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આગળ ધોરણ ૧૧ ને ધોરણ ૧૨ નો અભ્યાસ પહેલી પસંદગીમાં રાખીએ તો એડમિશન શેમાં લેવું ? કોમર્સમાં કે સાયન્સમાં ?
આટર્સ, કોમર્સ અને સાયન્સમાં મેળવો એડમિશન
સાયન્સમાં બહુ જ મહેનત કરવી પડે,
કોમર્સમાં થોડી મહેનતથી ચાલે અને
આટર્સના વિષયો રાખીએ તો ખાસ કંઇ મહેનત કરવાની જરૂર નથી. આ માન્યતાઓ ખોટી છે.
વધુ મહેનતનો યુગ: કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આ યુગ છે. દરરોજ ૧૨ કલાક જેટલી મહેનત તો કરવી જ જોઇએ. તમે પણ વધુ મહેનતની ટેવ પાડી શકો. ધોરણ ૧૧ ના પહેલા ચાર-પાંચ મહિના તમને આ માટે મળે છે. તમે રોજ વધુ ને વધુ કલાક ભણવાની ટેવ પડી ગઈ પછી તમે સાયન્સના વિષયો રાખો કે કોમર્સના, ૮૦% થી વધારે માકર્સના સ્ટુડન્ટ તરીકે તમારી ગણના થવાની જ છે.
ITI એડમિશન મેળવી શકાય
ડીઝલ મિકેનિકલ,કોપા, વેલ્ડર ઇલેક્ટ્રિશિયન જેવા વિવિધ ટ્રેડ માં એડમિશન લઈ શકાય છે
ધોરણ 12 સાયન્સ પછી શું
(૧) મેડિકલ (૨) ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો (૩) આર્કિટેક્ચર (૪) ફાર્મસી અભ્યાસક્રમો (૫) કૃષિક્ષેત્રના અભ્યાસક્રમો (૬) પ્રોફેશનલ નર્સિંગ & એલાઈડ એજ્યુકેશનલ કોર્સ (૭) ડિપ્લોમા અભ્યાસક્રમો (૮) શિક્ષણ ક્ષેત્રે (૯) સ્નાતક અભ્યાસક્રમો (૧૦) અન્ય
ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો
સિવિલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન, ઈન્ફોર્મેશન & કોમ્યુનિકેશન ટેક્નોલૉજી, ઈન્સ્ટ્રુમેન્ટેશન & કંટ્રોલ, કેમિકલ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ & એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી, ઈલેક્ટ્રોનિક્સ, પાવર ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ & ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, બાયો મેડિકલ & ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેક્નોલૉજી, બાયો – મેડિકલ એન્જિનિયરિંગ, બાયો ટેક્નોલૉજી, મેકાટ્રોનિક્સ, પ્રોડ્રક્શન એન્જિનિયરિંગ, કન્સ્ટ્રકશન ટેક્નોલૉજી મેનેજમેન્ટ, ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, ઓટોમબાઈલ એન્જિનિયરિંગ,પ્લાસ્ટિક ટેક્નોલૉજી,મેટલર્જી, બર ટેક્નોલૉજી ટેક્ષટાઈલ એન્જિનિયરિંગ, ટેક્ષટાઈલ પ્રોસેસિંગ, ટેક્ષટાઈલ ટેક્નોલૉજી, ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલૉજી, ઈરીગેશન & વોટર મેનેજમેન્ટ
ધોરણ -12 ‘સામાન્ય પ્રવાહ’ પછી શું ?
મોટાભાગના વિદ્યાર્થીમિત્રો હવે શું કરવું ? કયો અભ્યાસક્રમ કરવો ? એવી મૂઝવણ અનુભવતા હોય છે. આમ, તો તેઓએ બે વર્ષ અગાઉ ધોરણ : 10 (SSC) પછી ‘સામાન્ય પ્રવાહ’ની પસંદગી શા માટે કરી હતી ? તે વિચારવું જોઈએ. વળી તેઓના રસના વિષયો કયા છે ? પોતાની ક્ષમતા શું બનવાની છે ? તેમનું વ્યક્તિત્વ (પર્સનાલિટી) કયા
આર્ટ સ્ટ્રીમ એ અમુક મુખ્ય વિષયોમાંથી એક છે જ્યાં વિદ્યાર્થીઓ વિસ્તાર પસંદ કરી શકે છે, તેઓ તેમાં સૌથી વધુ રસ ધરાવે છે. થોડા શબ્દોમાં દરેક વસ્તુનું વર્ણન કરવું મુશ્કેલ છે. મોટાભાગના મુખ્ય કલા અભ્યાસક્રમો ઇતિહાસની આસપાસ ફરે છે. ઇતિહાસ માનવ સંસ્કૃતિની ઉત્ક્રાંતિ શીખવે છે. અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન, હિન્દી, પ્રાદેશિક ભાષા, અને અન્ય કલા પ્રવાહના કેટલાક મુખ્ય વિષયો છે. કાયદા અને સાહિત્યિક અભ્યાસથી લઈને પત્રકારત્વ અને હોટેલ મેનેજમેન્ટ સુધીની કલા પછીની કારકિર્દી. ઉપરાંત, કળા અને માનવતા પ્રવાહ વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ કરતાં વિષયોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.
કોમર્સ પછી શું ?
મુખ્ય વાણિજ્ય વિષયોમાં પાંચમો વિષય પસંદ કરવાનો વિકલ્પ સાથે અર્થશાસ્ત્ર, બિઝનેસ સ્ટડીઝ, અંગ્રેજી અને એકાઉન્ટન્સીનો સમાવેશ થાય છે. જ્યારે ઘણા લોકો ગણિત માટે જાય છે, અન્ય લોકો ફાઇન આર્ટસ, શારીરિક શિક્ષણ, ભાષા અભ્યાસ અથવા કમ્પ્યુટર-સંબંધિત શાખાઓમાંથી એક પસંદ કરે છે. કોઈ ગણિત સાથે વાણિજ્ય માટે જાય કે ન જાય, ઉમેદવારો માટે કારકિર્દીના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ધોરણ 12મા અભ્યાસક્રમમાં વાણિજ્ય વિષયો હેઠળ આવરી લેવામાં આવતા વિષયોની સૂચિ નીચે આપેલ છે:

ઉપયોગી લીંક
અંક ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |