મોદી સરકાર દ્વારા એક પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવેલી છે, આ એક નવો કાર્યક્રમ શરૂ કરીને જવાબ આપ્યો. આ યોજના અનુસાર, વંચિતો આત્મનિર્ભર બનશે જેથી તેઓ તેમના પરિવારનું યોગ્ય રીતે ભરણપોષણ કરી શકે. આના બદલામાં તેમને લોનની રકમ મળશે. જેથી તે પોતાનું નવું કાર્ય શરૂ કરી શકે. આ તમને તેના ફાયદા અને કેવી રીતે પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. અમે તમારી સાથે આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. આ લેખ દ્વારા તમે આ યોજના માં કેમ અરજી કરી શકાય છે અને તમે વહેલી આ યોજનાનો લાભ લઈ શકો છો.પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે.
અનુક્રમણિકા
પીએમ સ્વનિધિ યોજના 2023 હાઇલાઇટ્સ
યોજના નું નામ | પીએમ સ્વનિધિ યોજના 2023 |
સહાય | રૂપિયા 50,000/- સુધી ની ધંધા રોજગાર માટે ની સરકારી લોન |
લાભાર્થી | શાકભાજી વાળા,મોચી,વાળંદ,સુથાર,લુવાર,ફેરિયો વગેરે તમામ નાના મોટા ધંધાર્થીઓ |
હેલ્પલાઇન નંબર | 16756557 |
અધિકૃત વેબસાઇટ | www.pmsvanidhi.mohua.gov.in |
ગેરંટી વગર મળશે લોન
આ યોજના હેઠળ ગરીબ પરિવારોને વ્યવસાય કરવા માટે ગેરંટી વગર લોન આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને શેરી વિક્રેતાઓ માટે છે, જેમનો વ્યવસાય કોરોના રોગચાળા દરમિયાન બંધ થઈ ગયો હતો અને હવે તેઓ ફરીથી વ્યવસાય કરવા માંગે છે.
PM સ્વનિધિ યોજના વિસ્તૃત માહિતી
- આ યોજના કેન્દ્રીય ક્ષેત્રની છે
- આ સ્ટ્રીટ વેન્ડર્સ સસ્તું કાર્યકારી મૂડી લોન પ્રદાન કરશે જેઓ કોરોનાવાયરસ રોગચાળાથી પ્રભાવિત છે.
- આ યોજના માર્ચ 2022 થી લાગુ કરવામાં આવી છે.
- વિક્રેતાઓને રૂ. 50000 સુધીની પ્રારંભિક કાર્યકારી મૂડી લોન સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે.
- વેન્ડરને લોનની વહેલી અથવા સમયસર ચુકવણી પર 7 ટકાના દરે વ્યાજ સબસિડી મળશે.
- ડિજિટલ પેમેન્ટ પર માસિક કેશ-બેક પ્રોત્સાહનની પણ જોગવાઈ છે.
- રૂ. 50-100. ની રેન્જમાં માસિક કેશબેક મઍળ્વાપાત્ર છે.
- જો વિક્રેતા પ્રથમ લોન રૂ.10000 ની સમયસર ચૂકવે તો તેને આગળ બીજી રૂ.20000 અને રૂ.50000 ની લોન આપવામા આવે છે.
- આ યોજનામા વેન્ડરને લોન મેળવવા માટે કોઈ કોલેટરલ સિક્યોરિટી આપવી પડતી નથી.
PM Svanidhi Yojana 2023 મુખ્ય લાભ
- પીએમ સ્વનીધિ યોજના અંતર્ગત દેશના 60 લાખ કરતા વધારે લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- આ યોજનામાં જે લોકો લાભ મેળવવા માગતા હોય તેઓને ઓછામાં ઓછા રૂ 10 હજાર ની લોન અને વધુમાં વધુ રૂ 50 હજાર લોન ની વ્યવસાય લોન આપવામાં આવે છે.
- આ યોજના નો મોટામાં મોટો ફાયદો એ છે કે જો લાભાર્થી કોઈપણ કારણોસર આ યોજનાની રકમ ન ભરી શકે અથવા તો અશક્ત હોય તો તેઓને કોઈ પણ પ્રકારની સજા આપવામાં આવતી નથી કે દંડ ભરવામાં આવતો નથી.
- આ યોજનામાં જો તમે દર મહિને સમય મુજબ લોન પરત કરવાના હપ્તાઓ ભરતા રહો છો તો તમને લોન ની રકમ માંથી 7 % થી 9 % સુધીની સબસીડી આપવામાં આવે છે.
PM Svanidhi Yojana 2023 લાભ લેવા માટે પાત્રતા
- તમે ભારતના નાગરિક હોવા જોઈએ
- આ યોજનાનો લાભર્થી સ્ટ્રીટ વેન્ડર એક્ટ ૨૦૧૪ ના આધાર પર નક્કી થાય છે જેમાં શાકભાજી લારી, વાળંદ, સુથાર, મોચી, ધોબી જેવા અલગ અલગ ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
- આ યોજનામાં કોઇપણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
- તમારે વેન્ડિગ નું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે.
- ભારત સરકારે આ યોજના અંતર્ગત રુ . ૫ હજાર કરોડ બજેટમાં ફાળવ્યા છે.
PM સ્વનિધી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- ડોમેસાઈલ સર્ટીફિકેટ
- આવકનો દાખલો
- બેન્ક ખાતાની વિગત
- બી.પી.એલ કાર્ડ
- મોબાઈલ નંબર
- વેન્ડર અંગેનું પ્રમાણપત્ર
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ pm svanidhi yojana ની ઓફીસીયલ વેબસાઈટ પર જાઓ
- ત્યાં તમારે “Login” બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી “Request OTP” બટન પર ક્લિક કરો.
- ખાસ નોધ :- તમારુ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવા જરુરી છે.
- હવે તમારા મોબાઈલ માં આવેલ “OTP” નાખી ને લોગીન કરો.
- તમારી લોન મુજબ પાત્રતા છે કે નહીં તે ચકાસવું મહત્વનું છે.
- હવે તમારી સામે “Planning to Apply for Loan” નુ પેજ ખુલશે જેમાં આપેલ માહિતી તમારે વાંચી જવી.
- હવે ત્યા તમને પ્રથમ સ્ટેપ નીચે “View/ Download Form ” ઓપશન દેખાશે.
- જેના પર ક્લિક કરી PM Svanidhi Yojana Form તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
- અથવા આ યોજનાનુ ફોર્મ તમે આમરી નિચે આપેલ લિંક થી પણ ડાઉનલોડ કરી શક્શો.
- હવે તમારે ફોર્મમાં આપેલ માહીતી ભરી સાથે જરુરી ડોક્યુમેન્ટ જોડી આ યોજના અંતર્ગત ની સંસ્થાઓ કે બેન્કો માં જઈ તમે તમારી અરજી ફોર્મ જમાં કરાવી શકો છો.
ઉપયોગી લીંક
અધિકૃત વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
હોમપેજ | અહિયાં ક્લિક કરો |